પીએમ મોદીની માતાની તબિયત સ્થિર છે

પીએમ મોદીની માતાનું નિધન

પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન જેમને બુધવારે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓની તબિયત સ્થિર છે, એમ હોસ્પિટલના ડાયરેક્ટર દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું. 100 વર્ષના હીરાબેનને સવારે તબિયત લથડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવે તેવી શક્યતા છે. પીએમ મોદી બપોરે અમદાવાદની મુલાકાત લઈ શકે છે.

Exit mobile version