પીએમ મોદીની માતાનું નિધન

પીએમ મોદીની માતાનું નિધન

પીએમ મોદી

વડાપ્રધાનના માતા હીરાબેનનું શુક્રવારે સવારે 100 વર્ષની વયે નિધન થયું હતું.

ટ્વીટર પર પીએમ મોદીએ તેમના નિધનની માહિતી આપતા કહ્યું કે, “એક ભવ્ય સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે… મામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમાં એક તપસ્વીની યાત્રા છે, એક નિઃસ્વાર્થ કર્મયોગી અને જીવનનું પ્રતીક છે. મૂલ્યો માટે પ્રતિબદ્ધ.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી કે જેમને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓની તબિયત ગુરુવારે સુધરી રહી છે.

યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “PM મોદીના માતા હીરાબેન મોદીની તબિયત સુધારા પર છે.”

આ પહેલા બુધવારે 100 વર્ષની ઉંમરના હીરાબેનને સવારે તબિયત લથડી હતી અને તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાને મળવા અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર પહોંચ્યા હતા.

જો કે, વડાપ્રધાન તેમની માતા હીરાબેન મોદીને મળવા માટે અમદાવાદ જશે.

Exit mobile version